આયુર્વેદ એટલે માનવીના સ્વાસ્થ્યની કાળજી લેતું પ્રાચીન શાસ્ત્ર. આયુર્વેદના પાયાના બે સિદ્ધાંતોમાંનો પ્રથમ એટલે “स्वस्थस्य स्वास्थ्य रक्षणम – ” સ્વસ્થ માણસના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું.” તેથી આયુર્વેદ એવી ચિકિત્સ પદ્ધતિમાં માને છે કે જે કુદરતી રીતે માણસના શરીરમાં રોગપ્રતિકારક શકિત (Immunity Power) વધારે અને માંદગી જ ન આવવા દે. શરીરમાં રોગના જીવાણુઓ પ્રવેશે જ નહિ તેવું મજબૂત શરીર બનાવે છે. એટલે જ જૂનાકાળના લોકોને માંદગીનો ઘણો ઓછો અનુભવ હતો.!! અને, કદાચ જો માંદગી આવે, તો આયુર્વેદના બીજા સિદ્ધાંત ” आतुरस्य विकार प्रशमनम् ।” – “રોગીનો રોગ દૂર કરવો” પ્રમાણે ચિકિત્સા કરે છે. અને માણસ પુનઃ સ્વાસ્થ્ય આપે છે. ‘અથર્વ આયુર્વેદ કિલનિક’ માં આયુર્વેદના આ બંને સિદ્ધાંતોને સાકાર કરવાનો સુંદ પ્રયત્ન કરી રહ્યું છે. જેની ચિકિત્સા પદ્ધતિમાં પ્રાચિનતા અને આધુનિકતાનો (computerised) સમન્વય છે.
હવે આ રોગો તમને નહિં સતાવે… કારણ કે પ્રસ્તુત છે આયુર્વેદ દ્વારા આ રોગોની ઉત્તમ સારવાર માટેની સૌ પ્રથમ ઓનલાઇન નિદાન અને ચિકિત્સા સેવા… વૈદ્ય નિકુલ પટેલ દ્વારા…
જેમાં..
ચામડીના રોગો – સફેદ દાગ, ખીલ, ખસ, ખરજવું, સોરાયસીસ, શીળસ, હાથપગના વાઢીયા, ખંજવાળ વગેરે…
કાનના રોગો – કાનનો દુઃખાવો, કાનમાં રસી આવવી, બહેરાશ વગેરે..
વાયુના રોગો – સાંધાનો વા (Arthritis), આમવાત (Rheumatoid Arthritis), રાંઝણ (Sciatica), કમરનો, ડોકનો, ખભાનો, કોણીનો, ઘૂંટણનો, પગની એડીનો દુઃખાવો, લકવો, પક્ષાઘાત, કંપવાત, મોં નો લકવા વગેરે..
વાળના રોગો – ખરતાં વાળ, ખોડો, સફેદ વાળ, વાળ તૂટવા, વાળ ફાટવા, ટાલ પડવી, ઊંદરી વગેરે…
પેટના રોગો – ગેસ, એસિડીટી, અજીર્ણ, કબજીયાત ઓડકાર, ઝાડા, મરડો, સંગ્રહણી, આંતરડાનો સોજો, આંતરડામાં કે હોજરીમાં ચાંદા પડવા, વગેરે…
જાતીય રોગો – શુક્રાણું ની ઊણપ (Oligospermia), શુક્રાણું બિલકુલ ન હોવા (Azoospermia), શીઘ્ર સ્ખલન, ઉત્તેજનાનો અભાવ, સ્વપ્ન દોષ તેમજ જાતિય સમસ્યાઓ, વંધ્યત્વ.
ઊત્તમ ઇચ્છિત સંતાન (પુંસવન પ્રયોગ) – ઉત્તમ સંતાન અને ઇચ્છિત સંતાન પ્રાપ્તિ.
સ્રીઓના રોગો – વંધ્યત્વ, માસિકની અનિયમિતતા, વધારે માસિક આવવું, માસિક ઓછું આવવું અથવા બિલકુલ ન આવવું, શ્વેત પ્રદર (શરીર ધોવાવું), વારંવાર ગર્ભપાત થવો, રતવા, ગર્ભ ન રહેવો, બીજ ન બનવું, ફેલોપીઅન નળી બંધ હોવી, બીજાશય પર ચરબી જામવી અથવા ગાંઠ હોવી, સ્તનમાં ગાંઠ, ગર્ભાશયના મુખ પર ચાંદી કે સોજો હોવો, સ્તન માં સોજો હોવો, શરીરનો વિકાસ ન થવો… વગેરે.
કફના રોગો – જૂની શરદી, શ્વાસ, ઊધરસ
માથાનો દુખાવો – માઇગ્રેન, આધાશીશી, સાયનસ, માથું ભારે રહેવું.
બાળકોના રોગો – શરદી, શ્વાસ, કફ, ખાંસી, અપચો, કબજિયાત, કૃમિ, પથારીમાં પેશાબ, ઝીણો તાવ તેમજ અન્ય તમામ રોગો..
જૂના હઠીલાં દર્દોં – ડાયાબીટીસ, હાઈ બી.પી; પથરી, હાથ-પગ-મોં પરના સોજા, થેલેસેમિયા, થાયરોઇડ..
કેન્સર – ગળાનું, આંતરડાનું, મોંનુ, ગર્ભાશય, સ્તન, બ્લડ કેન્સર તેમજ અન્ય બધા જ અવયવોનાં કેન્સર.
HIV – એઇડ્સ
વજન – વધારે વજન – ઓછું વજન..
સૌંદર્ય સમસ્યા – વાળનું સાંદર્ય, ત્વચાનું સૌંદર્ય, ઊંચાઇ તેમજ વજનની નિયતતા દ્વારા શરીરના આકારનું સૌંદર્ય, સ્તન સૌંદર્ય, નેત્ર સૌંદર્ય..
પંચકર્મ સારવાર માટેનું માર્ગદર્શન ..
યોગ દ્વારા સ્વાસ્થ્ય નિયમ અંગે માર્ગદર્શન..
ગર્ભસંસ્કાર દ્વારા યોગ્ય નાગરિકના પદાર્પણ થકી સમાજના સ્વાસ્થ્ય માટે નો નમ્ર પ્રયાસ…
આપ આપને મૂંઝવતા પ્રશ્નો આ સાથે ની Comments માં આપના ઇમેઇલ સરનામા સાથે જણાવો અને મેળવો ઝડપથી સારવાર અને માર્ગદર્શન…
વૈદ્ય નિકુલ પટેલ
(આયુર્વેદ નિષ્ણાત)
Courtesy: http://ayurvedaworld.gujaratiblogs.com/